જનધન ખાતાના આ છે ફાયદા

નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે લોકસભામાં આપી મોટી જાણકારી

પ્રધાનમંત્રી જનધન યોજનામાં 19 જુલાઇ 2023 સુધી કુલ 49.56 કરોડ ખાતા ખુલ્યા

આ ખાતામાં બે લાખ કરોડ રૂપિયાથી વધુ જમા થયા

આ ખાતું ઝીરો બેલેન્સથી ખુલે છે

તેમાં મિનિમમ બેલેન્સ રાખવું પણ જરૂરી નથી હોતું

આ યોજનામાં 10 હજાર રૂપિયાના ઓવરડ્રાફ્ટની મળે છે સુવિધા

આ યોજના હેઠળ મળે છે 2 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવર

28 ઓગસ્ટ 2018 પહેલા ખાતુ ખોલનારાને 1 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવર મળે છે

નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 10.36 કરોડ ગ્રાહકોએ કોઇ ટ્રાન્ઝેક્શન નથી કર્યું

નાણાકીય વર્ષ 2022-23માં 796 ખાતા સામે છેતરપિંડીનો  કેસ દાખલ કરાયો

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર