લોન રિકવરી એજન્ટોની ગેરવર્તણૂકથી છુટકારો કેવી રીતે મેળવશો?

સરકારે જાહેર અને ખાનગી બેંકોને લોનની વસૂલાતની પદ્ધતિ અંગે જરૂરી નિર્દેશ આપ્યા છે... નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈમાં લોકસભામાં કહ્યું હતું કે કેટલીક બેંકો લોનની વસૂલાત માટે નિષ્ઠુર બનીને આકરા પગલા ભરી રહી છે તેવી ફરિયાદો તેમણે પણ સાંભળી છે.

Published: August 17, 2023, 11:09 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો