Home >
મની જ્ઞાનનો આ વીડિયો જુઓ અને સમજો કે, કંપની સાથે સંકળાયેલા સમાચાર બહાર આવ્યા પછી તેના કાઉન્ટરમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ….
સમાચારના આધારે શેરના ભાવમાં થતી મૂવમેન્ટ પર નજર રાખીને ઘણા રોકાણકારો ખરીદ-વેચાણ કરે છે, પરંતુ શું સમાચાર-આધારિત શેર ટ્રેડિંગ ફાયદાકારક છે?
સામાન્ય રીતે પ્રમોટર એટલે કંપનીનો માલિક. કોઈ કંપનીમાં એક કરતાં વધુ પ્રમોટર હોઈ શકે છે. કંપનીમાં પ્રમોટરની શું ભૂમિકા હોય છે?
શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં P/E રેશિયોની ફૉર્મ્યુલા સમજવી જરૂરી છે. આ રેશિયો સમજાઈ જશે તો કમાણીની તક સરળતાથી શોધી શકશો.
કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર્સમાંથી પ્રમોટર પાસે કુલ કેટલા શેર્સ છે તેનો આંકડો એટલે પ્રમોટર્સ હોલ્ડિંગ.
જો પ્રમોટરને શેર ગીરવે મૂકીને દેવું કરવાની જરૂર પડે, તો રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું, તે જાણો મની જ્ઞાનના આ વીડિયોમાં….