મ્યુચ્યુઅલ ફંડના મર્જર હેઠળ... મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને કંપનીની કોઈ વર્તમાન સ્કીમમાં મર્જ કરવામાં આવે છે... કેટલીકવાર બે સ્કીમને જોડીને એક નવી સ્કીમ બનાવવા માટે મર્જર કરવામાં આવે છે
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં 1500 થી વધુ સ્કીમ્સ છે અને આ બધી સ્કીમ્સમાંથી, પોતાના લક્ષ્ય અથવા ગોલ અનુસાર કોઇ એક સ્કીમ પસંદ કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હોય છે.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં 1500 થી વધુ સ્કીમ્સ છે અને આ બધી સ્કીમ્સમાંથી, પોતાના લક્ષ્ય અથવા ગોલ અનુસાર કોઇ એક સ્કીમ પસંદ કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હોય છે.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં 1500 થી વધુ સ્કીમ્સ છે અને આ બધી સ્કીમ્સમાંથી, પોતાના લક્ષ્ય અથવા ગોલ અનુસાર કોઇ એક સ્કીમ પસંદ કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હોય છે.
કંપની પોતાની ફ્રી સર્વિસ માત્ર વોરન્ટી પિરિયડમાં જ આપે છે. વોરન્ટી પિરિયડ પૂરો થયા બાદ તમારે AMC કરાવવો પડે છે. જો તમે કોઇ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ સ્ટોર અથવા કોઇ ઇ-કોમર્સ સાઇટ પરથી AC ખરીદ્યું છે તો તે સ્ટોર અથવા સાઇટ તેની કોઇ જવાબદારી નહીં લે. તે જવાબદારી AC કંપની પર નાંખવામાં આવશે. ધારો કે ACમાં કોઇ તકલીફ થાય છે તો તેના માટે તમારે સીધો કંપનીનો સંપર્ક કરવો પડશે.
કંપની પોતાની ફ્રી સર્વિસ માત્ર વોરન્ટી પિરિયડમાં જ આપે છે. વોરન્ટી પિરિયડ પૂરો થયા બાદ તમારે AMC કરાવવો પડે છે. જો તમે કોઇ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ સ્ટોર અથવા કોઇ ઇ-કોમર્સ સાઇટ પરથી AC ખરીદ્યું છે તો તે સ્ટોર અથવા સાઇટ તેની કોઇ જવાબદારી નહીં લે. તે જવાબદારી AC કંપની પર નાંખવામાં આવશે. ધારો કે ACમાં કોઇ તકલીફ થાય છે તો તેના માટે તમારે સીધો કંપનીનો સંપર્ક કરવો પડશે.
કંપની પોતાની ફ્રી સર્વિસ માત્ર વોરન્ટી પિરિયડમાં જ આપે છે. વોરન્ટી પિરિયડ પૂરો થયા બાદ તમારે AMC કરાવવો પડે છે. જો તમે કોઇ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ સ્ટોર અથવા કોઇ ઇ-કોમર્સ સાઇટ પરથી AC ખરીદ્યું છે તો તે સ્ટોર અથવા સાઇટ તેની કોઇ જવાબદારી નહીં લે. તે જવાબદારી AC કંપની પર નાંખવામાં આવશે. ધારો કે ACમાં કોઇ તકલીફ થાય છે તો તેના માટે તમારે સીધો કંપનીનો સંપર્ક કરવો પડશે.
સેબી જે પ્રકારની તૈયારીઓ કરી રહી છે તેનાથી કોઇ સ્કીમના પર્ફોર્મન્સ અંગેના અતિશયોક્તિભર્યા દાવાઓ પર અંકુશ આવી જશે.
સેબી જે પ્રકારની તૈયારીઓ કરી રહી છે તેનાથી કોઇ સ્કીમના પર્ફોર્મન્સ અંગેના અતિશયોક્તિભર્યા દાવાઓ પર અંકુશ આવી જશે.
સેબી જે પ્રકારની તૈયારીઓ કરી રહી છે તેનાથી કોઇ સ્કીમના પર્ફોર્મન્સ અંગેના અતિશયોક્તિભર્યા દાવાઓ પર અંકુશ આવી જશે.