હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડ વધુ રોકાણનો એક સારો વિકલ્પ છે, કારણ કે તેમાં ટેક્સની બચત થાય છે. જો ટેક્સ ભર્યા બાદ રિટર્નની વાત કરીએ તો ઇક્વિટી સેવિંગ્સ ફંડ મેદાન મારી જાય છે.
જો તમે તમારા પોર્ટફોલિયોને મ્યુચ્યુઅલ ફંડની એક થાળી ગણો, તો તેમાં એવી કઈ સ્કીમ્સ વાનગી તરીકે રાખવી જોઈએ જેથી રિટર્નની દ્રષ્ટિએ સંતુલન જળવાઈ રહે? મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું ઇક્વિટી હોવું જોઈએ અને કેટલું ડેટ ફંડ હોવું જોઈએ તે કેવી રીતે નક્કી કરવું? આ માટે, જ્યારે હીનાએ વેલ્થ મેનેજર સાથે વાત કરી, ત્યારે તેને સલાહ મળી કે એક આદર્શ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં દરેક ક્લાસમાં રોકાણ સામેલ હોવું જોઈએ જેમ કે ઇક્વિટી, ડેટ અને પેસિવ મ્યુચ્યુઅલ ફંડ.
જો તમે તમારા પોર્ટફોલિયોને મ્યુચ્યુઅલ ફંડની એક થાળી ગણો, તો તેમાં એવી કઈ સ્કીમ્સ વાનગી તરીકે રાખવી જોઈએ જેથી રિટર્નની દ્રષ્ટિએ સંતુલન જળવાઈ રહે? મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું ઇક્વિટી હોવું જોઈએ અને કેટલું ડેટ ફંડ હોવું જોઈએ તે કેવી રીતે નક્કી કરવું? આ માટે, જ્યારે હીનાએ વેલ્થ મેનેજર સાથે વાત કરી, ત્યારે તેને સલાહ મળી કે એક આદર્શ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં દરેક ક્લાસમાં રોકાણ સામેલ હોવું જોઈએ જેમ કે ઇક્વિટી, ડેટ અને પેસિવ મ્યુચ્યુઅલ ફંડ.
જો તમે તમારા પોર્ટફોલિયોને મ્યુચ્યુઅલ ફંડની એક થાળી ગણો, તો તેમાં એવી કઈ સ્કીમ્સ વાનગી તરીકે રાખવી જોઈએ જેથી રિટર્નની દ્રષ્ટિએ સંતુલન જળવાઈ રહે? મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું ઇક્વિટી હોવું જોઈએ અને કેટલું ડેટ ફંડ હોવું જોઈએ તે કેવી રીતે નક્કી કરવું? આ માટે, જ્યારે હીનાએ વેલ્થ મેનેજર સાથે વાત કરી, ત્યારે તેને સલાહ મળી કે એક આદર્શ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં દરેક ક્લાસમાં રોકાણ સામેલ હોવું જોઈએ જેમ કે ઇક્વિટી, ડેટ અને પેસિવ મ્યુચ્યુઅલ ફંડ.
હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડ વધુ રોકાણનો એક સારો વિકલ્પ છે, કારણ કે તેમાં ટેક્સની બચત થાય છે. જો ટેક્સ ભર્યા બાદ રિટર્નની વાત કરીએ તો ઇક્વિટી સેવિંગ્સ ફંડ મેદાન મારી જાય છે.
હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડ વધુ રોકાણનો એક સારો વિકલ્પ છે, કારણ કે તેમાં ટેક્સની બચત થાય છે. જો ટેક્સ ભર્યા બાદ રિટર્નની વાત કરીએ તો ઇક્વિટી સેવિંગ્સ ફંડ મેદાન મારી જાય છે.
હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડ વધુ રોકાણનો એક સારો વિકલ્પ છે, કારણ કે તેમાં ટેક્સની બચત થાય છે. જો ટેક્સ ભર્યા બાદ રિટર્નની વાત કરીએ તો ઇક્વિટી સેવિંગ્સ ફંડ મેદાન મારી જાય છે.
ભારતનું શેરબજાર વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યું છે. એક તરફ બજારમાં તેજી છે પરંતુ રોકાણકારો શેરબજારથી અંતર સેવી રહ્યાં છે. એટલે કે, નવા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો ધીમો પડ્યો છે.
ભારતનું શેરબજાર વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યું છે. એક તરફ બજારમાં તેજી છે પરંતુ રોકાણકારો શેરબજારથી અંતર સેવી રહ્યાં છે. એટલે કે, નવા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો ધીમો પડ્યો છે.
ભારતનું શેરબજાર વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યું છે. એક તરફ બજારમાં તેજી છે પરંતુ રોકાણકારો શેરબજારથી અંતર સેવી રહ્યાં છે. એટલે કે, નવા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો ધીમો પડ્યો છે.