જે રીતે પગાર, પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે, તે જ રીતે વ્યાજની આવક પર પણ ટેક્સ લાગે છે... જો કે , વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે. પણ કેવી રીતે..આવો જોઇએ આ વીડિયોમાં.
જે રીતે પગાર, પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે, તે જ રીતે વ્યાજની આવક પર પણ ટેક્સ લાગે છે... જો કે , વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે. પણ કેવી રીતે..આવો જોઇએ આ વીડિયોમાં.
જે રીતે પગાર, પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે, તે જ રીતે વ્યાજની આવક પર પણ ટેક્સ લાગે છે... જો કે , વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે. પણ કેવી રીતે..આવો જોઇએ આ વીડિયોમાં.
RBIએ બેન્કોને ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રણ દિવસ બ્રાન્ચો ખુલ્લી રાખવાની સૂચના આપી છે. આવકવેરા વિભાગે પણ જણાવ્યું છે કે, 31 માર્ચ રવિવારના રોજ તેની ઑફિસો ચાલુ રહેશે અને 29થી 31 માર્ચ સુધીના ત્રણેય દિવસ કામકાજ ચાલુ રહેશે.
ચાલુ નાણાકીય વર્ષની 17 માર્ચ સુધીમાં સરકારનું Net direct tax collection વધીને Rs 18.90 લાખ કરોડને પાર થઈ ગયું છે, જેમાં કોર્પોરેશન ટેક્સ, વ્યક્તિગત આવકવેરા (Personal Income Tax) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સામેલ છે.
UPI પેમેન્ટમાં JIOની એન્ટ્રી,,ભારત અને ચાર દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને કેમ મોકલવામાં આવી રહી છે ટેક્સ પેયર્સને નોટિસ
UPI પેમેન્ટમાં JIOની એન્ટ્રી,,ભારત અને ચાર દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને કેમ મોકલવામાં આવી રહી છે ટેક્સ પેયર્સને નોટિસ
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરેલા વચગાળાના બજેટમાં નાના tax payersને રાહત આપી હતી અને વર્ષોથી પેન્ડિંગ TAX DEMAND પાછી ખેંચવાની જાહેરાત કરી હતી...
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરેલા વચગાળાના બજેટમાં નાના tax payersને રાહત આપી હતી અને વર્ષોથી પેન્ડિંગ TAX DEMAND પાછી ખેંચવાની જાહેરાત કરી હતી...
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરેલા વચગાળાના બજેટમાં નાના tax payersને રાહત આપી હતી અને વર્ષોથી પેન્ડિંગ TAX DEMAND પાછી ખેંચવાની જાહેરાત કરી હતી...