ખાનગી બેંકોના શેરમાં રણનીતિ કેવી રીતે તૈયાર કરવી જોઇએ?

દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંકના પરિણામો બાદ ખાનગી બેંકોને લઈને ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે..હકીકતમાં ખાનગી બેંકોના નફામાં ગ્રોથ તો વધી રહ્યો છે પરંતુ NII એટલે કે ચોખ્ખી વ્યાજની આવકનો ગ્રોથ ધીમો પડી રહ્યો છે.

  • Team Money9
  • Last Updated : February 9, 2024, 10:41 IST
Published: February 9, 2024, 10:41 IST

ખાનગી બેંકોના શેરમાં રણનીતિ કેવી રીતે તૈયાર કરવી જોઇએ?