લક્ઝરી ઘરોનું વેચાણ વધવા પાછળનું કારણ શું છે?

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે, કે દેશના 7 મોટા શહેરોમાં વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં અંદાજે 1 લાખ 14 હજાર મકાનોનું વેચાણ થયું છે.

Published: April 12, 2023, 07:06 IST

લક્ઝરી ઘરોનું વેચાણ વધવા પાછળનું કારણ શું છે?