મની ટાઈમઃ પિઝાના ભાવ કેમ ઘટ્યા? ઉજ્જવલા સ્કીમના લાભાર્થીને હવે કેટલી સબસિડી મળશે?
ડિમેટ ખાતા ખોલાવીને લોકો કેમ વાપરતા નથી? ટાટાએ કોના માટે લોન્ચ કર્યો હેલ્થ પ્લાન? પિઝાના ભાવ કેમ ઘટ્યા? ઉજ્જવલા સ્કીમના લાભાર્થીને હવે કેટલી સબસિડી મળશે? શું FDના વ્યાજ દર હવે નહીં વધે?
Published: October 4, 2023, 16:10 IST