Home >
કુદરતી આપત્તિના વધી રહેલાં જોખમને ધ્યાનમાં રાખીને કાર અને બાઈકની જેમ પોતાના ઘર અને દુકાનનો પણ વીમો ઉતરાવવો જોઈએ.
વીમાની રકમ વીમા કંપનીઓની નહીં પરંતુ તમારી જવાબદારીઓ, જરૂરિયાતો અને ભવિષ્યના નાણાકીય લક્ષ્યોને આધારે નક્કી કરવામાં આવે છે.
તમે ચાના એક કપની કિંમતમાં જ ઘરનો પણ વીમો ઉતરાવી શકો છો, જે તમારા ઘરને આકસ્મિક આપત્તિઓથી સુરક્ષિત રાખશે.
તમે તમારી પરસેવાની કમાણીમાંથી બનાવેલા ઘરને સાવ નજીવા પ્રીમિયમથી કુદરતી આપત્તિઓ સામે સુરક્ષિત કરી શકો છો.
ટર્મ ઇન્શ્યોરન્સની રકમ વાસ્તવિક ખર્ચ, ભવિષ્યની જરુરિયાતો અને વાર્ષિક પેકેજના આધારે નક્કી કરો.