આર્બિટ્રેજ ફંડમાં રોકાણ કરવું કોના માટે યોગ્ય છે?

આર્બિટ્રેજ ફંડ એક મ્યુચ્યુઅલ ફંડ છે જે હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે. આ ફંડ ઘણા એસેટ્સમાં રોકાણ કરે છે. જેમ કે સ્ટોક્સ, બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આર્બિટ્રેજ ફંડ્સનો હેતુ છે સમાન એસેટના અલગ-અલગ પ્લેટફોર્મ પર કિંમતોમાં ઉતાર-ચડાવથી નફો કમાવવો.

Published: February 15, 2024, 14:11 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો