શું છે રિઝર્વ બેંકની નવી ગાઇડલાઇન? ગ્રાહકને તેનાથી શું ફાયદો થશે?

લોન એકાઉન્ટ પર પીનલ ચાર્જિસ અંગે આરબીઆઈની ગાઇડલાઇન્સ 1 એપ્રિલ, 2024થી લાગુ થઇ ગઇ છે. નવી ગાઇડલાઇન્સથી એવા લોકોને રાહત મળશે જેઓ કોઈ કારણસર EMI ટાઇમ પર નથી ચૂકવી શકતા

Published: April 18, 2024, 12:12 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો