FCI દ્વારા સરકાર માટે થતી ચોખાની ખરીદીમાં 14% ઘટાડો નોંધાયો છે. સરકારી વખારોમાં બફર સ્ટોક પણ ઘટી રહ્યો છે. ફ્રી રાશન આપવા માટે ચોખાની વ્યવસ્થા કરવાનો પડકાર ઊભો થઈ શકે છે.
રેલવે લાવશે સુપર એપ. જાન્યુઆરીમાં આકરી ઠંડીની શક્યતા ઓછી. Zomato પરથી ખાવાનું મંગાવવું મોંઘું પડશે.
શું પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થશે? ખાદ્ય ચીજોના ભાવ ઘટશે કે વધશે? દાળ સસ્તી થશે? કઈ બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર? દેશનાં જળાશયોમાં કેટલું છે પાણીનું સ્તર?
સરકારે તુવેર અને અડદ દાળની આયાતમાં આપેલી રાહત છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. આ નિર્ણય બાદ આયાતકારોએ દાળની આયાત પર જકાત નહીં ચૂકવવી પડે. પરિણામે, દાળની કિંમત નીચે રાખવામાં મદદ મળશે અને બજારમાં દાળનો સપ્લાય પણ વધશે.
સરકારે ડુંગળીની કિંમતને અંકુશમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 8 ડિસેમ્બરે જાહેર થયેલા નિર્ણયને પગલે ડુંગળીની કિંમતમાં 50% સુધીનો ઘટાડો થયો છે.
કઈ કંપનીએ લૉન્ચ કર્યો ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્સ્યૉરન્સ પ્લાન? કપાસનું ઉત્પાદન કેમ ઘટશે? ખાદ્ય તેલ સસ્તું થશે? 2024માં કેટલા IPO આવશે?
કઈ કંપનીએ લૉન્ચ કર્યો ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્સ્યૉરન્સ પ્લાન? કપાસનું ઉત્પાદન કેમ ઘટશે? ખાદ્ય તેલ સસ્તું થશે? 2024માં કેટલા IPO આવશે?
કઈ કંપનીએ લૉન્ચ કર્યો ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્સ્યૉરન્સ પ્લાન? કપાસનું ઉત્પાદન કેમ ઘટશે? ખાદ્ય તેલ સસ્તું થશે? 2024માં કેટલા IPO આવશે?
ઘઉં, ચોખા અને લોટની મોંઘવારીને ઘટાડવા માટે સરકારે ઘઉં અને ચોખાની સાપ્તાહિક ઈ-હરાજી શરૂ કરી છે. આ હરાજી ઓપન-માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ FCI દ્વારા કરવામાં આવે છે. સરકારે OMSS હેઠળ માર્ચ 2024 સુધી 101.5 લાખ ટન ઘઉંની ફાળવણી કરી છે.
ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન દેશમાં કપાસનું કુલ ઉત્પાદન 294.10 લાખ ગાંસડી (1 ગાંસડી બરાબર 170 કિલો) થવાનો અંદાજ કોટન એસોસિએશન ઑફ ઈન્ડિયાએ આપ્યો છે.