આવકવેરા અધિનિયમ હેઠળ અનેક પ્રકારના ખર્ચા અને રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે. આ કપાત પર નિર્ધારિત કલમ હેઠળ ક્લેમ કરી શકાય છે.