10 વર્ષ કે તેથી વધુ સમયથી ઓપરેટ ન થતા હોય તેવા ખાતામાં રહેલા પૈસાને બેંક રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ એટલે કે DEA ફંડમાં જમા કરી દે છે. દાવા વગરના નાણાને શોધી કાઢવાની પ્રક્રિયા હવે બહુ મુશ્કેલ નથી રહી.
Published: October 23, 2023, 08:59 IST