મકાન ખરીદો તો કેટલાનો દસ્તાવેજ કરવો?

પ્રોપર્ટીના ખરીદ વેચાણ બાબતે સરકારે વિસ્તારવાર તળિયાના ભાવ નક્કી કરેલા છે જેને જંત્રી દર કહેવાય છે. તમે આ દરથી ઓછી કિંમતના દસ્તાવેજની નોંધણી ના થઇ શકે

Published: April 4, 2022, 11:43 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો