વીમાના મિસસેલિંગથી કેવી રીતે બચશો?
મિસસેલિંગની મોટાભાગની ફરિયાદો વીમા એજન્ટો સામે થાય છે. ત્યારબાદ બેંકોનો નંબર આવે છે. વીમાના મિસસેલિંગ પર અંકુશ લગાવવા માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ મોટું પગલું ભર્યું છે. રેગ્યુલેટરે 55 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવેલી વીમા પૉલિસીઓની તપાસ વધારી દીધી છે.
Published: March 12, 2024, 08:22 IST