Home >
નોકરી બદલી રહ્યા છો તો PFનું શું કરવું? ઉપાડી લેવું કે જમા રહેવા દેવું કે પછી નવી નોકરીમાં ટ્રાન્ફર કરાવી લેવું.
પર્સનલ બેલેન્સ શીટ બનાવવાથી થશે ઘણો ફાયદો. નાણાકીય આયોજન કરવામાં રહેશે સરળતા
વારંવાર નોકરી બદલવાથી તમને વધારે પગાર મેળવવામાં મદદ મળી શકે છે, પરંતુ તમારે જૂના સેલેરી એકાઉન્ટને બંધ કરાવી દેવું પણ અત્યંત જરૂરી છે.
સીટીસી એટલે કે કોસ્ટ ટુ કંપની. આમાં કર્મચારીને જોબ ઓફરની સાથે આપવામાં આવે છે. સીટીસીમાં દર્શાવેલો સેલેરી તમારો ઓનહેન્ડ સેલેરી નથી.
પર્સનલ બેલેન્સ શીટમાં કઈ-કઈ બાબતો સામેલ કરવી જોઈએ? શું પર્સનલ બેલેન્સ શીટ બનાવવાથી ફાયદો થાય છે ખરો? કેવી રીતે નેગેટિવ નેટવર્થને પોઝિટિવ કરી શકાય?
નિષ્ણાતો કહે છે કે, જેટલા ઓછા બેન્ક એકાઉન્ટ રાખશો, તમારા માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવું તેટલું જ વધારે સરળ અને સહજ થઈ જશે.
તમે ઇમરજન્સી ફંડ ના બનાવ્યું હોય તો બનાવી લેજો, નહીંતર આકસ્મિક સંજોગોમાં કોઈની પાસે હાથ ફેલાવવાનો વારો આવશે.
કોરોના મહામારીએ અનેક લોકોનાં ધંધા રોજગાર છીનવી લીધા, પણ જેમની પાસે ઈમર્જન્સી ફંડની વ્યવસ્થા હતી તેઓ આ પડકારનો સામનો સારી રીતે કરી શક્યા.
ટર્મ ઇન્શ્યોરન્સની રકમ વાસ્તવિક ખર્ચ, ભવિષ્યની જરુરિયાતો અને વાર્ષિક પેકેજના આધારે નક્કી કરો.