જ્યારે તમે PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ક્લેમ કરો છો તો તેમાં અરજદારનું નામ, UAN, EPFOમાં સામેલ થવાની તારીખ, બેંક ખાતું, KYC સાથે જોડાયેલા ડોક્યુમેન્ટની વિગતો માંગવામાં આવે છે.
જ્યારે તમે PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ક્લેમ કરો છો તો તેમાં અરજદારનું નામ, UAN, EPFOમાં સામેલ થવાની તારીખ, બેંક ખાતું, KYC સાથે જોડાયેલા ડોક્યુમેન્ટની વિગતો માંગવામાં આવે છે.
જ્યારે તમે PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ક્લેમ કરો છો તો તેમાં અરજદારનું નામ, UAN, EPFOમાં સામેલ થવાની તારીખ, બેંક ખાતું, KYC સાથે જોડાયેલા ડોક્યુમેન્ટની વિગતો માંગવામાં આવે છે.
20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે
20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે
20 થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપની માટે EPFOમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. EPFOમાં રજિસ્ટર્ડ કંપનીઓએ કર્મચારીની બેઝિક સેલેરીનો 12 ટકા હિસ્સો PFમાં જમા કરાવવાના હોય છે
કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર PFની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. પરંતુ જો નૉમિની અને ઉત્તરાધિકારી જુદા-જુદા છે તો કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ..
કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર PFની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. પરંતુ જો નૉમિની અને ઉત્તરાધિકારી જુદા-જુદા છે તો કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ..
કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર PFની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. પરંતુ જો નૉમિની અને ઉત્તરાધિકારી જુદા-જુદા છે તો કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ..
કેટલા વધી ગયા EPF ક્લેમ રિજેક્શનના કેસો? શું ગૂગલ પે બંધ થઇ જશે?