International Labour Organisation (ILO)એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, લૂ, અતિશય ગરમી, દુકાળ તેમજ પૂર અને વાવાઝોડા જેવા જળવાયુ પરિવર્તનના ખતરાનો સૌથી વધુ ભોગ કામદારો બની રહ્યાં છે.
અત્યારે ભારતની કોલસા-આધારિત અને લિગ્નાઈટ-આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા 2.14 લાખ મેગાવોટ છે. વધતી જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકારે થર્મલ પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવું પડે છે.
2021થી 2022માં વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 1.2 ટકા વધી ગયું અને 57.4 ગીગાટન્સ કાર્બન ડાયોક્સાઈડ ઈક્વિલન્ટના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું.