RBIએ બેન્કોને ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રણ દિવસ બ્રાન્ચો ખુલ્લી રાખવાની સૂચના આપી છે. આવકવેરા વિભાગે પણ જણાવ્યું છે કે, 31 માર્ચ રવિવારના રોજ તેની ઑફિસો ચાલુ રહેશે અને 29થી 31 માર્ચ સુધીના ત્રણેય દિવસ કામકાજ ચાલુ રહેશે.
કઇ બેંકમાં એફડી કરાવવાથી થશે ફાયદો? હવે કઇ કંપનીએ કરી છટણીની જાહેરાત?
કઇ બેંકમાં એફડી કરાવવાથી થશે ફાયદો? હવે કઇ કંપનીએ કરી છટણીની જાહેરાત?
ખાનગી સેક્ટરની DCB Bankએ FD માટે આકર્ષક વ્યાજ દરની ઑફર કરી છે. બેન્કનો દાવો છે કે, ખાનગી સેક્ટરમાં તે સૌથી વધુ ઈન્ટરેસ્ટ રેટ આપી રહી છે.