નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)એ ડૉક્ટર્સને જેનેરિક દવા લખી આપવાનો આદેશ કર્યો હતો, જેની સામે ભારે વિરોધ બાદ સરકારે આ આદેશ રદ કર્યો છે.