છેલ્લાં ચારેક વર્ષમાં ચીને ભારતનાં મસાલાની ખરીદી વધારી હોવાથી ભારતમાં મસાલાના ભાવ વધી ગયા છે.
જીરુનો એક મણનો ભાવ 9 હજાર 100 રૂપિયા બોલાયો. જ્યારે વરિયાળીનો એક મણનો ભાવ 3 હજાર 830 રૂપિયા બોલાયો. ગઈકાલે રાજકોટ માર્કેડ યાર્ડમાં 1830 ક્વિન્ટલ જીરૂની આવક થઈ હતી.