રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ એક ડ્રાફ્ટ બહાર પાડીને વિલફુલ ડિફૉલ્ટર માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. આ અંગે તમામ હિતધારકો 31 ઓક્ટોબર સુધીમાં સૂચન મોકલી શકે છે.