Home >
કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર PFની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. પરંતુ જો નૉમિની અને ઉત્તરાધિકારી જુદા-જુદા છે તો કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ..
જો તમારું Public Provident Fund એટલે કે PPF... સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) એટલે કે SSY...માં ખાતું છે, પરંતુ તમે ચાલુ નાણાકીય વર્ષમાં હજુ સુધી તેમાં પૈસા જમા નથી કર્યા. તો એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તમારી પાસે માત્ર 31મી માર્ચ સુધીનો જ સમય છે
એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી તમને ફાયદો થાય? એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી દૂર રહેવું જોઈએ? કંપનીનું ફંડામેન્ટલ કેટલું મજબૂત છે તે કેવી રીતે ખબર પડે? શેર ખરીદવા માટે કઈ કંપની પસંદ કરવી તે સમજવા માટે જુઓ અમારો આજનો આ ખાસ કાર્યક્રમ Guru Mantra With Saurabh Mukherjea
HDFC બેન્ક, ICICI બેન્ક અને PNB હાઉસિંગ ફાયનાન્સે FDના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. જાણો કઈ બેન્ક આપી રહી છે કેટલું વ્યાજ.
ગ્લોબલ બ્રોકરેજ Goldman Sachs દ્વારા SBI, ICICI Bank અને Yes Bankના રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે, ફાયનાન્સિયલ સર્વિસિસ સેક્ટર માટે ભારતમાં સર્જાયેલા સાનુકૂળ સંજોગો પૂરા થશે.
ઈમરજન્સી ફંડની અસલ જરૂરિયાત કોવિડે સમજાવી. ઈમરજન્સી ફંડમાં કેટલા પૈસા હોવા જોઈએ તે જાણવા માટે સૌથી પહેલા તમારે તમારા મહિનાના જરૂરી ખર્ચાઓ ઉમેરવા પડશે...તેમાં ઘર ચલાવવાનો ખર્ચ, ઘરનું ભાડું, લોનના હપ્તા, વીજળી-પાણીનું બિલ, બાળકોની સ્કૂલ અને ટ્યુશન ફીનો સમાવેશ થાય છે.