RBIએ બેન્કોને નિયમિત સમયે વિશેષ અભિયાન ચલાવીને દાવા વગરની ડિપોઝિટની રકમ ગ્રાહકોને કે કાયદેસરના વારસદારોને સોંપવાની સૂચના આપી છે.
જો તમારી પાસે સેવિંગ્સ કે કરન્ટ બેંક એકાઉન્ટ છે, જેમાં તમે 12 મહિના કરતાં વધુ સમયથી કોઈ લેવડદેવડ એટલે કે ટ્રાન્ઝેક્શન નથી કર્યું, તો એકાઉન્ટને ઇન-એક્ટિવ એકાઉન્ટ ગણવામાં આવશે.
જો તમારી પાસે સેવિંગ્સ કે કરન્ટ બેંક એકાઉન્ટ છે, જેમાં તમે 12 મહિના કરતાં વધુ સમયથી કોઈ લેવડદેવડ એટલે કે ટ્રાન્ઝેક્શન નથી કર્યું, તો એકાઉન્ટને ઇન-એક્ટિવ એકાઉન્ટ ગણવામાં આવશે.
જો તમારી પાસે સેવિંગ્સ કે કરન્ટ બેંક એકાઉન્ટ છે, જેમાં તમે 12 મહિના કરતાં વધુ સમયથી કોઈ લેવડદેવડ એટલે કે ટ્રાન્ઝેક્શન નથી કર્યું, તો એકાઉન્ટને ઇન-એક્ટિવ એકાઉન્ટ ગણવામાં આવશે.
તમારી દરેક મોટી નાણાકીય દેવડદેવડની આવકવેરા વિભાગને હોય છે જાણ. પરંતુ ડરવાની જરૂર નથી જો તમે તમારી આવક અને રોકાણને કમાણીથી જસ્ટીફાય કરો છો તો. પરંતુ જો કમાણી અને ખર્ચમાં તફાવત આવ્યો તો આવક વેરા વિભાગ ફટકારશે નોટિસ.
તમારી દરેક મોટી નાણાકીય દેવડદેવડની આવકવેરા વિભાગને હોય છે જાણ. પરંતુ ડરવાની જરૂર નથી જો તમે તમારી આવક અને રોકાણને કમાણીથી જસ્ટીફાય કરો છો તો. પરંતુ જો કમાણી અને ખર્ચમાં તફાવત આવ્યો તો આવક વેરા વિભાગ ફટકારશે નોટિસ.
તમારી દરેક મોટી નાણાકીય દેવડદેવડની આવકવેરા વિભાગને હોય છે જાણ. પરંતુ ડરવાની જરૂર નથી જો તમે તમારી આવક અને રોકાણને કમાણીથી જસ્ટીફાય કરો છો તો. પરંતુ જો કમાણી અને ખર્ચમાં તફાવત આવ્યો તો આવક વેરા વિભાગ ફટકારશે નોટિસ.