ઉડ્ડયન ઉદ્યોગના નિયમનકાર DGCAના ધ્યાનમાં આવ્યું છે કે, પ્રવાસીને જે સર્વિસની જરૂર નથી તેના પણ પૈસા ચૂકવવા પડે છે. આથી, ટિકિટની બેઝ કિંમત ઘટાડવા માટે અમુક સર્વિસને અલગ કરવાની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.
ફ્લાઈટની અછત અને સામે મજબૂત માંગ હોવાથી પ્રવાસીએ વધારે ભાડું ચૂકવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સ્વૈચ્છિક નાદારી જાહેર કરનારી એરલાઈન ગો ફર્સ્ટે 19 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. કંપનીએ કરેલી નાદારીની અરજીને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે સ્વીકારી છે.
દેશનાં મુખ્ય એરપોર્ટ્સ પર પ્રવાસીઓની ભીડ છે. મોંઘીદાટ ટિકિટ ખરીદ્યા બાદ પણ પ્રવાસીઓને એરપોર્ટ પર પરેશાન થવાનો વારો આવ્યો છે. તો શું છે કારણ...?
દેશનાં મુખ્ય એરપોર્ટ્સ પર પ્રવાસીઓની ભીડ છે. મોંઘીદાટ ટિકિટ ખરીદ્યા બાદ પણ પ્રવાસીઓને એરપોર્ટ પર પરેશાન થવાનો વારો આવ્યો છે. તો શું છે કારણ...?
દેશનાં મુખ્ય એરપોર્ટ્સ પર પ્રવાસીઓની ભીડ છે. મોંઘીદાટ ટિકિટ ખરીદ્યા બાદ પણ પ્રવાસીઓને એરપોર્ટ પર પરેશાન થવાનો વારો આવ્યો છે. તો શું છે કારણ...?