મુકેશ અંબાણીએ ગુજરાતને કયા 5 વચન આપ્યા? અદાણીએ વાઇબ્રન્ટમાં શું કરી જાહેરાત? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.
મુકેશ અંબાણીએ ગુજરાતને કયા 5 વચન આપ્યા? અદાણીએ વાઇબ્રન્ટમાં શું કરી જાહેરાત? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.
બેંકો અને NBFCએ બિઝનેસ અને આવક વધારવા માટે અનસિક્યોર્ડ લોનનું આડેધડ વિતરણ કર્યું... આનાથી ધંધામાં વધારો તો થયો પરંતુ જોખમો પણ ઉભા થયા... તેને રોકવા માટે RBIને પોતે જ કડક થઈ અનસિકોર્ડ લોન પર લગામ કસવી પડી... આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે અનસિક્યોર્ડ લોન શું છે... તેને શા માટે ટાળવી જોઈએ અને RBIના નિર્ણયની તમારા પર શું અસર પડશે...
બેંકો અને NBFCએ બિઝનેસ અને આવક વધારવા માટે અનસિક્યોર્ડ લોનનું આડેધડ વિતરણ કર્યું... આનાથી ધંધામાં વધારો તો થયો પરંતુ જોખમો પણ ઉભા થયા... તેને રોકવા માટે RBIને પોતે જ કડક થઈ અનસિકોર્ડ લોન પર લગામ કસવી પડી... આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે અનસિક્યોર્ડ લોન શું છે... તેને શા માટે ટાળવી જોઈએ અને RBIના નિર્ણયની તમારા પર શું અસર પડશે...
બેંકો અને NBFCએ બિઝનેસ અને આવક વધારવા માટે અનસિક્યોર્ડ લોનનું આડેધડ વિતરણ કર્યું... આનાથી ધંધામાં વધારો તો થયો પરંતુ જોખમો પણ ઉભા થયા... તેને રોકવા માટે RBIને પોતે જ કડક થઈ અનસિકોર્ડ લોન પર લગામ કસવી પડી... આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે અનસિક્યોર્ડ લોન શું છે... તેને શા માટે ટાળવી જોઈએ અને RBIના નિર્ણયની તમારા પર શું અસર પડશે...
બેન્ક FD કેટલા સમયગાળા માટે કરાવો છો તેના આધારે FD પર વધારે કે ઓછી કમાણી થાય છે. લોનનો ઉપાડ વધવાથી બેન્કોને ડિપોઝિટની જરૂર છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે બેન્કો FD પર વધારે વ્યાજ દરની ઑફર કરી રહી છે.
કેટલીક બેંકો હોમ લોન વખતે જુદા-જુદા ચાર્જિસ અલગ-અલગ રીતે વસૂલે છે. જ્યારે મોટાભાગની બેંક ઘણા ચાર્જિસને ક્લબ કરીને એકસાથે વસૂલે છે...લોન સમયે તેના વિશે ખબર પડે ત્યારે ખિસ્સા પરનો બોજ વધી જાય છે… તમને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે હોમ લોન પર લાગતા અલગ-અલગ ચાર્જ વિશે જાણી લો…
કેટલીક બેંકો હોમ લોન વખતે જુદા-જુદા ચાર્જિસ અલગ-અલગ રીતે વસૂલે છે. જ્યારે મોટાભાગની બેંક ઘણા ચાર્જિસને ક્લબ કરીને એકસાથે વસૂલે છે...લોન સમયે તેના વિશે ખબર પડે ત્યારે ખિસ્સા પરનો બોજ વધી જાય છે… તમને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે હોમ લોન પર લાગતા અલગ-અલગ ચાર્જ વિશે જાણી લો…
કેટલીક બેંકો હોમ લોન વખતે જુદા-જુદા ચાર્જિસ અલગ-અલગ રીતે વસૂલે છે. જ્યારે મોટાભાગની બેંક ઘણા ચાર્જિસને ક્લબ કરીને એકસાથે વસૂલે છે...લોન સમયે તેના વિશે ખબર પડે ત્યારે ખિસ્સા પરનો બોજ વધી જાય છે… તમને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે હોમ લોન પર લાગતા અલગ-અલગ ચાર્જ વિશે જાણી લો…
વધેલા EMIમાંથી રાહત મેળવવા માટે ઘણા લોકો હોમ લોન બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરે છે.આમાં, તમારી લોન એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર થાય છે... લોન ટ્રાન્સફર ઓછા વ્યાજ દર, સારો ટેન્યોર અને કેટલીકવાર સારી સર્વિસ માટે કરવામાં આવે છે… જો કે કેટલીક ભૂલો છે જે તમારે ટાળવી જોઈએ.. જેથી કરીને તમે શક્ય તેટલા પૈસા બચાવી શકો... ચાલો હવે જાણીએ તે ભૂલો વિશે જે તમારે ટાળવાની છે.